જે મને સમજી શકે ,
મારી વાત ને ઊંડાણ થી
વીચારી શકે
હૈયા માં આંનંદ નો
અવુભવ કરાવી શકે ,
કદી કોઇને દુ:ખ ના પહોચાડે
તેવા જીવન સાથી
એજ જીંદગી નો
સાચો સાથી
જેની સાથે એવો પવીત્ર સંબંધ હોય
કે એને મારા પ્રેમ પર અને
મને તેન પ્રેમ પર અભીમાન હોય
- - - -
પહેલી
- - - -
મારી વાત ને ઊંડાણ થી
વીચારી શકે
હૈયા માં આંનંદ નો
અવુભવ કરાવી શકે ,
કદી કોઇને દુ:ખ ના પહોચાડે
તેવા જીવન સાથી
એજ જીંદગી નો
સાચો સાથી
જેની સાથે એવો પવીત્ર સંબંધ હોય
કે એને મારા પ્રેમ પર અને
મને તેન પ્રેમ પર અભીમાન હોય
- - - -
પહેલી
- - - -
No comments:
Post a Comment