સુખ મળે કે દુ:ખ એ
જીવન ની વાસ્તવિક્તા છે
ઉલ્લાસ ના આચરણ થકી
સદા રહેજો મહેંકતા અને
મન મા રાખજો આપના
પર્વત સમી અડગતા
નદી અને સમંદર ના નીર્મલ
અને ખળ - ખળ વહેતા
પ્રેમ રૂપી જળ હૈયા માં પણ
અનંત કાળ સુધી વસાવજો
હસવુ-રડવુ, જીવવુ-મરવુ ,
વ્યાધી- ઉપાધી છોડો બધી
નીરાશા , દિલમાં વસાવો
બસ પ્રેમ ની જ એક આશા
- - - - -
પહેલી
- - - - -
જીવન ની વાસ્તવિક્તા છે
ઉલ્લાસ ના આચરણ થકી
સદા રહેજો મહેંકતા અને
મન મા રાખજો આપના
પર્વત સમી અડગતા
નદી અને સમંદર ના નીર્મલ
અને ખળ - ખળ વહેતા
પ્રેમ રૂપી જળ હૈયા માં પણ
અનંત કાળ સુધી વસાવજો
હસવુ-રડવુ, જીવવુ-મરવુ ,
વ્યાધી- ઉપાધી છોડો બધી
નીરાશા , દિલમાં વસાવો
બસ પ્રેમ ની જ એક આશા
- - - - -
પહેલી
- - - - -
No comments:
Post a Comment