Search This Blog

Pages

30 July 2010

સુખ મળે કે દુ:ખ એ
જીવન ની વાસ્તવિક્તા છે

ઉલ્લાસ ના આચરણ થકી
સદા રહેજો મહેંકતા અને
મન મા રાખજો આપના
પર્વત સમી અડગતા

નદી અને સમંદર ના નીર્મલ
અને ખળ - ખળ વહેતા
પ્રેમ રૂપી જળ હૈયા માં પણ
અનંત કાળ સુધી વસાવજો

હસવુ-રડવુ, જીવવુ-મરવુ ,
વ્યાધી- ઉપાધી છોડો બધી
નીરાશા , દિલમાં વસાવો
બસ પ્રેમ ની જ એક આશા

- - - - -
પહેલી
- - - - -

No comments:

Post a Comment